Posts

Showing posts from February, 2019

ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થા

ભારતીય સંસ્કૃતિ મુજબ સમાજવ્યવસ્થા ચાર વર્ણોમાં વહેંચાયેલી છે. સમાજમાં વર્ગો થવા કે હોવા એ કુદરતી છે, સ્વાભાવિક છે. વર્ગવિહીન સમાજવ્યવસ્થાની વાત કરનારા પશ્ચિમના કહેવાતા વિદ્વાનો દંભી છે કારણ કે વર્ગોમાં વહેંચાયેલો સમાજ સુસંસ્કૃત માનવદશાનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજ પર તો જવા દો વ્યક્તિ પર પણ કોઈનો કાબુ નથી એવી પશ્ચિમી સભ્યતામાં ઉછરેલા આ દંભીઓને વ્યવસ્થિત સમાજરચના પણ હોઈ શકે એ વાત કપોળ કલ્પનામાત્ર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે તેઓએ તો વ્યક્તિઓનું સ્વચ્છંદી વર્તન જ જોયેલું છે. તેઓને સંયમિત કરી શકાય જ કેવી રીતે? એ જ તેઓને સમજાતું નથી. માટે તેઓ ‘અમારો સમાજ પશુઓનું ટોળુ છે’ એવું કબુલ કરવાને બદલે ‘અમે તો વર્ગવિહીન સમાજવ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ’ એવું કહીને નર્યો દંભ કરે છે.  શ્રીમદભગવદગીતા કહે છે, “ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: . ભારતીય પરંપરામાં ચાર વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચાર વર્ણો ઈશ્વરે નિર્માણ કરેલા જન્મજાત સ્વભાવ પ્રમાણે અનુક્રમે : શિક્ષક, રક્ષક, પાલક અને સેવક તરીકે કાર્ય કરે છે. ચાર વર્ણો એ વર્ગભેદ નથી પરંતુ સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા...

આર્ય સમાજ નુ ખંડન

આર્ય સમાજ ના ખંડન ની પુસ્તકો जाती भाष्कर https://drive.google.com/open?id=1c1x_ofehW8LQgUSvfEhic_RWoEr0YXuk मूर्तिपूजा मण्डन https://drive.google.com/open?id=1zUKIMv9fjpt1fU_yYfzMGAdROwr5snvo सत्यार्थ प्रकाश वि. सत्यमार्ग https://drive.google.com/open?id=1HgP6s7bF96FypX0xcCJAvtZ4NfaIYkDy आर्य समाज की मौत HTTPS://drive.google.com/open?id=1qnLfiAgqWITXY_3YmfZjgG2DGWNSsE8w दयानन्द छलकपट HTTPS://drive.google.com/open?id=1an7fxrJ0NuTJDl_fmyciGIOwQienyYm6 दयानन्द का कच्चा चिटठा HTTPS://drive.google.com/open?id=16f0QI8J2RGr66cbMCJntC9kxCMAkvj0n दयानन्द लीला HTTPS://drive.google.com/open?id=16TVSOzSoivdkiO2-n0n_-TdUHo7BvQay दयानन्द के मूल सिद्धांत की हानि HTTPS://drive.google.com/open?id=1YnJhwOUrpHnYezqs0WwRerEUwJ57jjaV दयानन्द के यजुर्वेद भाष्य की समीक्षा HTTPS://drive.google.com/open?id=1t69OY-66PwzYDIHK65NchiaJYUyBgIE_ दयानन्द की बुद्धि HTTPS://drive.google.com/open?id=1cWBjhiH4vaoBtU6QAxAvPKy89XJ_KKfX दयानन्द विद्वता HTTPS://drive.google.com/open?id=1F20...

ભારત નુ બંધારણ કોણે ઘડ્યુ ??

ભારત નુ બંધારણ ખરેખર ઘડ્યુ કોણે ? પાર્ટ ૧ આંબેડકરને બંધારણનો મુસદ્દો ઘડવાની સમિતિના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા હતા ખરા, પણ આ સમિતિ છેક રચાઈ ૨૯ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ, જ્યારે બંધારણીય સભાનું કામકાજ ડિસેમ્બર ૧૯૪૬થી શરૂ થઈ ચૂક્યું હતું - નવ મહિના પહેલાં. ડ્રાફ્ટિંગ સમિતિ રચવાના નિર્ણયની ઘોષણા કરતી વખતે બંધારણીય સભામાં જણાવાયું હતું કે આ સમિતિ ‘બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણના મુસદ્દાના અધિકૃત પાઠની ચકાસણી કરવા માટે’ રચવામાં આવે છે. આમ, બંધારણનો મુસદ્દો આંબેડકર પિક્ચરમાં આવ્યા તે પહેલાં તૈયાર જ હતો. કોણે ઘડ્યો હતો એ મુસદ્દો? આ પ્રશ્ર્નને બદલે કોણે કોણે એ ઘડ્યો હતો એમ પૂછવું વધુ વાજબી લેખાશે. ભારતનું તંત્ર ચલાવવા કયા કયા નીતિનિયમોની જરૂર પડશે એ વિશે અનેક નેતાઓએ વર્ષો સુધી આ વિષય પર કામ કરીને બંધારણના મુસદ્દાની એક એક ઈંટ ગોઠવી હતી. છેક ડિસેમ્બર, ૧૯૨૪માં એક રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના નેતાઓએ ‘ધ કૉમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલ’ ઘડ્યું હતું જે જાન્યુઆરી, ૧૯૨૫માં અખિલ ભારત સર્વપક્ષીય અધિવેશનની બેઠક મળી ત્યારે રજૂ કરવામાં આવ્યું અને એ જ વર્ષના એપ્રિલમાં એને આખરી સ્વરૂપ મળ્યું. ૧૯૨૭ના...