Posts

Showing posts from July, 2018

VED PARICHAY SERIES

વેદ પરિચય સિરિઝ પાર્ટ ૧ વેદ હિંદુધર્મનો પ્રથમ અને પ્રમુખ ધર્મગ્રંથ હોવા છતાં આપણે બધાએ એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે હાલ વેદ અને આપણી વચ્ચે બહુ મોટી ખાઈ ઉભી થઇ ગઈ છે. કદાચ કુલ હિન્દુઓના એક ટકા લોકોને પણ ચાર વેદનાં નામની ખબર જ નહીં હોય, તો તેમાં સમાયેલ જ્ઞાન વિષે પૂછવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. મોટાભાગના વિદ્વાનો અને જિજ્ઞાસુઓ પણ ગીતા અને ઉપનિષદોનો અભ્યાસ કરે છે, પરંતુ વેદથી દુર ભાગે છે. આમ છતાં હજારો વર્ષથી આપણા દેશના અનેક વિદ્વાનો તેમજ કેટલાય વિદેશી વિદ્વાનોએ પણ વેદોનો ઊંડ ો અભ્યાસ કર્યો જ છે. વળી હવે તો વેદોનું જ્ઞાન કેટલીય ભાષાઓમાં ભાષાંતર થઈને પુસ્તકોરૂપે પણ મળે છે. એટલે સામાન્ય જનસમાજ, જેઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન ધરાવતા નથી, તેઓ પણ પોતાની માતૃભાષામાં જ વેદનું જ્ઞાન સરળતાથી અને સહજતાથી મેળવી શકે છે. જરૂર છે માત્ર વેદોનું જીવનોપયોગી જ્ઞાન મેળવવા માટેની ઈચ્છા ધરાવવાની, જીજ્ઞાસા કેળવવાની અને જરૂરિયાત સમજવાની. હવે સૌ પ્રથમ આપણે જોઈએ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાન અંગેની કેટલીક મૂળભૂત લાક્ષણીકતાઓ. ૧) વેદ અનેક ઋષિઓનું દર્શન છે અને વેદોની રચનાનો ગાળો પણ ઘણો વિશાળ છે. અર્થાત સેંકડો ઋષિઓએ હજારો ...

VIVAH SANSKARA

વિવાહ સંસ્કાર પાર્ટ ૧ હિન્દૂ સંસ્કૃતિ માં 16 સંસ્કારો માંથી એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. ગૃહ સુત્રો ,ધર્મ સુત્રો,અને સ્મૃતિ ના સમય થી જ વિવાહ ના પ્રકાર આઠ કહેવાયા છે  ब्राह्मो दैवस्तथैवार्षः प्राजापत्यस्तथाऽसुरः।  गान्धर्वोराक्षश्चैव पैशाचश्चाष्टमोऽधमः।। मनुस्मृति 3/21 અર્થાત્ બ્રાહ્મ,દેવ,આર્ષ,પ્રાજાપત્ય,આસુર,ગાંધર્વ,રાક્ષસ , પિશાચ આમ આઠ વિવાહ ના પ્રકાર છે  चतुर्णामपि वर्णानां प्रेत्य चेह हिताहितान | अश्ताविमान्स मासेन सत्रीविवाहान्निबोधत || ચાર વર્ણો ના હિત અને અહિત કરવા વાળા આ આઠ પ્રકાર ના સ્ત્રી થી કરવા મા આવતા વિવાહ ને સંક્ષેપ મા જાણો  ૧. બ્રહ્મ વિવાહ  आच्छाद्य चार्चयित्वा च श्रुतिशीलवते स्वयं आहूय दानं कन्याया ब्राह्मो धर्म: प्रकीर्तित: કન્યા ને યોગ્ય સુશીલ,વિદ્વાન પુરુષ નો સત્કાર કરી કન્યા ને વસ્ત્રો આદિ થી અલંકૃત કરી તે ઉત્તમ પુરુષ ને બોલાવી અર્થાત્ જેણે કન્યા ને પણ પ્રસન્ન કરી હોય તેને કન્યાદાન કરવુ તે બ્રહ્મ વિવાહ કહેવાય છે  આ વિવાહ કામુકતા,ધનલાલસા,થી મુક્ત છે તેથી તમામ સ્મૃતિઅો મા તેને શ્રેષ્ઠ ગણ્યો છે. ભારત મા આ વિવાહ આજે પણ પ્...

SHANKARACHARYA AND MAA ADHYA SHAKTI

એક સમયની વાત છે. આદિ શંકરાચાર્યજી મહારાજ ભ્રમણ કરી રહ્યા હતા. ફરતા ફરતા આજની જે વૈષ્ણોદેવીની પીઠ છે તે બાજુ આવી પહોંચે છે અને તે સમયે તેમનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તેથી વૈષ્ણોદેવીની ગિરી કંદરાઓમાં આરામ કરવા રોકાય છે. તેવે સમયે અનરાધાર વરસાદ ચાલુ થાય છે. પંદરેક દિવસ સુધી શંકરાચાર્યજી તેના શિષ્ય સાથે ત્યાં રહે છે. એક તરફ સ્વાસ્થ્ય અત્યંત ખરાબ હોય છે અને બીજી બાજુ વરસાદના કારણે પંદર દિવસથી ખાવા માટે અન્નનો દાણો પણ નથી મળ્યો હોતો. શંકરાચાર્યનું શરીર નબળુ પડી જાય છે ઉભુ થવાની શક્તિ  પણ રહેતી નથી. તે સમયે ગિરના નેસડામાંથી એક ગોવાલણ ગોરસ વેચવા નીકળી હોય છે. તે ગોવાલણનો સાદ સાંભળી શંકરાચાર્યજી પોતાના શિષ્યને કહે છે કે ગોવાલણ પાસેથી થોડુક ગોરસ લય આવે. શિષ્ય જાય છે અને ગોવાલણને કહે છે કે મારા ગુરુજી માટે ગોરસ લેવા આવ્યો છુ. ગોવાલણ કહે છે કે હું તો જેને જરુર હોય તે લેવા આવે તો જ ગોરસ આપુ છુ તારા ગુરુને કે જાતે આવીને ગોરસ લઇ જાય. શિષ્ય શંકરાચાર્યજી પાસે જઇને કહે છે કે ગુરુજી ગોવાલણ કહે છે જેને જરુર હોય તે આવે તો જ ગોરસ આપુ છુ. શંકરાચાર્યજી શિષ્ય ને કહે છે કે જા તેને વિનંતી કર કે મારા ગુરુ બિમા...

MARAN SAMBANDHI MAHITI

Image
# MARAN_SAMBANDHI_MAHITI # મરણ_સમ્બન્ધિત_માહિતી હાલના બ્રાહ્મણ સમાજમાં વ્યક્તિનાં મરણ પ્રસંગે પ્રથમ દિવસની અંતિમક્રિયા(અગ્નિદાહ)માટે સુજ્ઞપંડિત મળવા મુશ્કેલ છે.ત્યારે મૃતકને અવલમંજીલે પહોંચાડવા માટે નું પુણ્ય સવિશેષ બ્રાહ્મણસમાજ ને પ્રાપ્ત થાય તથા મરણોત્તર અગ્નિદાહ વિધિ સરળ બની રહે તે હેતુ થી સવિધિ માર્ગદર્શન સાથે આ" અગ્નિદાહ પદ્ધતિ" નો જરુર પડ્યે ઉપયોગ કરી પિતૃરૂણ થી મુક્ત થવા પ્રયત્નશીલ રહેશો તેવી લાગણીશીલ અભ્યર્થના 🙏  શુ,યજુર્વેદીય વિધાન 🌞 ||પુરૂષ ના મરણ ની વિધિ|| મરણ સમ્બન્ધિત જાણકારી.~ (1)વૈદિક તિથિ મુજબ બે વર્ષ 719દિવસમાં બાળક નું મૃત્યુ થાય તો અગ્નિદાહ ન કરવો જમીનમાં વિલીન કરવું(असमाप्तद्विवर्षस्य पूर्वक्रियाऽपि नास्ति||श्राद्ध विवेकः||) (2)વૈદિક તિથિ મુજબ 320દિવસ અને તેથી મોટું 2159 દિવસ સુધીમાં બાળકનું મૃત્યુ થાય તો મલિન ષોડશી અર્થાત(અગ્નિદાહ અને દશમાની વિધિ)કરવી.(असमाप्तषड्वर्षस्य पूर्वक्रियामात्रम्||श्राद्धविवेके||) (3)વૈદિક તિથિ મુજબ છ વર્ષ 2160દિવસ અને તેથી મોટા બાળક ની અગ્નિદાહ તથા સમસ્ત ક્રિયા કરવી.(अन्त्यकर्म श्राद्ध प्रकाश) (4)બાળકી ના મરણ માં ...